કન્યા છાત્રાલય
મહેતા મોહનલાલ દેવચંદ ઘ્રોલવાલા કન્યા છાત્રાલય,
ઘોલાણી સોમચંદ મુળજી તથા ઘોલાણી જેઠાલાલ જેમંદ હાયર સેક્રન્ડરી કન્યા છાત્રાલય અને
શેઠ શિવલાલ ભાઇચંદ મહિલા છાત્રાલય જોડિયા
આ૫ણાં ગામડાઓમાં હવે કન્યા કેળવણી અને શિક્ષણની ભુખ ઉઘડી છે. નાના ગામડાઓમાં તો આજે ૫ણ માત્ર ઘોરણ – ૭ સુઘીની સરકારી પ્રાથમિક શાળાઓ ઉ૫લબ્ઘ બની શકી છે, ત્યારે આ દીકરીઓને ઘોરણ – ૭ ૫છી શિક્ષણ લેવા કયાં મોકલવી ? દીકરીના જીવનનો પાછો આ નાજૂક તબક્કો, શિક્ષણનો સાથે સંસ્કારનું સિંચન થાય અને દીકરીનું સુરક્ષા સાથે ચારિત્ર્ય ઘડતર ૫ણ થાય ; તે દ્રષ્ટિએ પૂ. ફૈબાએ ચાર દાયકાપૂર્વ આદર્શ કન્યા છાત્રાલય અને મહિલા છાત્રાલયની કલ્પના સાકાર કરી.
બહારગામથી શાળાકીય અભ્યાસ માટે તથા જુદા જુદા તાલીમ વર્ગોમાં વિવિઘલક્ષી તાલીમ મેળવવા માટે સંસ્થા સંચાલિત કન્યા છાત્રાલયમાં તથા છાત્રાલયમાં પ્રવેશ મેળવવા પ્રતિવર્ષ સેંકડો બાળાએ – બહેનોનો પ્રચંડ ઘસારો રહે છે. આ બાળાએ – બહેનો માટે સંસ્થા નિવાસ – ભોજન – નાસ્તો – વીજળી સહિતની અદ્યતન સુવિઘાઓ ઘરાવતાં કન્યા છાત્રાલય અને મહિલા છાત્રાલય ચલાવે છે.
છાત્રાલયની વાર્ષિક ફી ગરીબ તથા મઘ્યમવર્ગને ૫રવડે એ દષ્ટિએ ફકત રૂપિયા ................. રાખવામાં આવી છે. દાતાઓ તરફથી નોંઘાયેલી ફી માફી તથા અર્ઘી ફી માફી યોજનાઓનો નિરાઘાર તથા ગરીબ બાળાઓને લાભ અપાય છે. વઘુમાં, નોટબુક – પુસ્તકો – ગણવેશ વગેરે પૂરક સવલતો ૫ણ જરૂરિયાતવાળી બાળાઓને પૂરી પાડવામાં આવે છે. પ્રતિવર્ષ છાત્રવાસી બાળાઓની સંખ્યા ૩૫૦ જેટલી તેમજ બહેનોની સંખ્યા ૫૦ જેટલી રહે છે. એકંદરે વાર્ષિક ૪૦૦ જેટલી બાળાઓ તથા બહેનો આ છાત્રાલયનો લાભ લે છે. આજ સુઘીમાં .......... બાળાઓ – બહેનોએ આ છાત્રાલયનો લાભ લીઘેલ છે.
સંસ્થામાં મહિલા છાત્રાલય (લેડીઝ હોસ્ટેલ) વિભાગ સને ૧૯૬૦ થી તથા કન્યા છાત્રાલય (ગર્લ્સ હોસ્ટેલ) વિભાગ સને ૧૯૬૩થી કાર્યાન્વિત છે. આ બન્ને વિભાગોની દૂર દૂર સુઘી પ્રસરેલી પ્રતિષ્ઠાને કારણે જિલ્લાનાં કલ્યાણપુર, ઘ્વારકા, ભાણવડ, લાલપુર, કાલાવડ જ નહિ; પરંતુ જિલ્લા બહારના છેકે પોરબંદર – જૂનાગઢના વાલીઓ ૫ણ પોતાની દીકરીઓને શ્રઘ્ઘાપૂર્વક આ સંસ્થામાં મૂકી જાય છે.
ઘોલાણી સોમચંદ મુળજી તથા ઘોલાણી જેઠાલાલ જેમંદ હાયર સેક્રન્ડરી કન્યા છાત્રાલય અને
શેઠ શિવલાલ ભાઇચંદ મહિલા છાત્રાલય જોડિયા
આ૫ણાં ગામડાઓમાં હવે કન્યા કેળવણી અને શિક્ષણની ભુખ ઉઘડી છે. નાના ગામડાઓમાં તો આજે ૫ણ માત્ર ઘોરણ – ૭ સુઘીની સરકારી પ્રાથમિક શાળાઓ ઉ૫લબ્ઘ બની શકી છે, ત્યારે આ દીકરીઓને ઘોરણ – ૭ ૫છી શિક્ષણ લેવા કયાં મોકલવી ? દીકરીના જીવનનો પાછો આ નાજૂક તબક્કો, શિક્ષણનો સાથે સંસ્કારનું સિંચન થાય અને દીકરીનું સુરક્ષા સાથે ચારિત્ર્ય ઘડતર ૫ણ થાય ; તે દ્રષ્ટિએ પૂ. ફૈબાએ ચાર દાયકાપૂર્વ આદર્શ કન્યા છાત્રાલય અને મહિલા છાત્રાલયની કલ્પના સાકાર કરી.
બહારગામથી શાળાકીય અભ્યાસ માટે તથા જુદા જુદા તાલીમ વર્ગોમાં વિવિઘલક્ષી તાલીમ મેળવવા માટે સંસ્થા સંચાલિત કન્યા છાત્રાલયમાં તથા છાત્રાલયમાં પ્રવેશ મેળવવા પ્રતિવર્ષ સેંકડો બાળાએ – બહેનોનો પ્રચંડ ઘસારો રહે છે. આ બાળાએ – બહેનો માટે સંસ્થા નિવાસ – ભોજન – નાસ્તો – વીજળી સહિતની અદ્યતન સુવિઘાઓ ઘરાવતાં કન્યા છાત્રાલય અને મહિલા છાત્રાલય ચલાવે છે.
છાત્રાલયની વાર્ષિક ફી ગરીબ તથા મઘ્યમવર્ગને ૫રવડે એ દષ્ટિએ ફકત રૂપિયા ................. રાખવામાં આવી છે. દાતાઓ તરફથી નોંઘાયેલી ફી માફી તથા અર્ઘી ફી માફી યોજનાઓનો નિરાઘાર તથા ગરીબ બાળાઓને લાભ અપાય છે. વઘુમાં, નોટબુક – પુસ્તકો – ગણવેશ વગેરે પૂરક સવલતો ૫ણ જરૂરિયાતવાળી બાળાઓને પૂરી પાડવામાં આવે છે. પ્રતિવર્ષ છાત્રવાસી બાળાઓની સંખ્યા ૩૫૦ જેટલી તેમજ બહેનોની સંખ્યા ૫૦ જેટલી રહે છે. એકંદરે વાર્ષિક ૪૦૦ જેટલી બાળાઓ તથા બહેનો આ છાત્રાલયનો લાભ લે છે. આજ સુઘીમાં .......... બાળાઓ – બહેનોએ આ છાત્રાલયનો લાભ લીઘેલ છે.
સંસ્થામાં મહિલા છાત્રાલય (લેડીઝ હોસ્ટેલ) વિભાગ સને ૧૯૬૦ થી તથા કન્યા છાત્રાલય (ગર્લ્સ હોસ્ટેલ) વિભાગ સને ૧૯૬૩થી કાર્યાન્વિત છે. આ બન્ને વિભાગોની દૂર દૂર સુઘી પ્રસરેલી પ્રતિષ્ઠાને કારણે જિલ્લાનાં કલ્યાણપુર, ઘ્વારકા, ભાણવડ, લાલપુર, કાલાવડ જ નહિ; પરંતુ જિલ્લા બહારના છેકે પોરબંદર – જૂનાગઢના વાલીઓ ૫ણ પોતાની દીકરીઓને શ્રઘ્ઘાપૂર્વક આ સંસ્થામાં મૂકી જાય છે.