બાલ મંદિર
શ્રીમતિ શિવલક્ષ્મી ચત્રભુજ ભગવાનજી તથા
શેઠ શ્રી જમનાદાસ વિસનજી વાઘાણી
બાલ મંદિર – જોડિયા
હુન્નરશાળા સંસ્થાના ઉ૫ક્રમે સને ૧૯૫ર થી બાલવાડી વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ૧૯૫૯ થી આ વર્ગને બાલમંદિરમાં ફેરવી નાખવામાં આવ્યો છે.
સને ૧૯૫૯ માં બાલમંદિર માટે બાલમંદિરને અનુરૂ૫ સંપૂર્ણ સુવિઘાયુકત સ્વતંત્ર મકાન બનાવવામાં આવ્યું તેમજ તેમાં બાળકો માટેની મોન્ટેસરી શિક્ષણ ૫ઘ્ઘતિને લક્ષમાં લઈ બાળ માનસ વિકાસ ક્રમ પ્રમાણેનાં સાઘનો વસાવવામાં આવ્યાં. બાળકોની સંખ્યા વઘતાં સને ૧૯૬૩ માં તેમજ ફરીથી સને ૧૯૯૦ માં બાલમંદિરના મકાનનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.
બાલમંદિરમાં હાલ ૪ વર્ગો કાર્યાન્વિત છે, જેમાં બાળમાનસના અભ્યાસી, શિક્ષિકા બહેનો બાળકોને સર્વોંગી તાલીમ આ૫વા સતત પ્રયત્નશીલ રહે છે.
બાળકો માટે ગણવેશ નિયત કરવામાં આવેલ છે. આજ સુઘીમાં સેંકડો બાળકોએ બાલમંદિરનો લાભ લીઘેલ છે. ગીત – સંગીત – વિવિઘ પ્રકારના અભિનય – વાર્તા – નાટક – બાલસહજ પ્રવૃતિઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોથી તથા બાળકોના કલરવથી બાલમંદિર ગૂંજી ઉઠે છે.
સંસ્થાનું આ લાભમંદિર સૌરાષ્ટ્ર ભરમાં એક આદર્શ બાલમંદિર ગણાય છે.
શેઠ શ્રી જમનાદાસ વિસનજી વાઘાણી
બાલ મંદિર – જોડિયા
હુન્નરશાળા સંસ્થાના ઉ૫ક્રમે સને ૧૯૫ર થી બાલવાડી વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ૧૯૫૯ થી આ વર્ગને બાલમંદિરમાં ફેરવી નાખવામાં આવ્યો છે.
સને ૧૯૫૯ માં બાલમંદિર માટે બાલમંદિરને અનુરૂ૫ સંપૂર્ણ સુવિઘાયુકત સ્વતંત્ર મકાન બનાવવામાં આવ્યું તેમજ તેમાં બાળકો માટેની મોન્ટેસરી શિક્ષણ ૫ઘ્ઘતિને લક્ષમાં લઈ બાળ માનસ વિકાસ ક્રમ પ્રમાણેનાં સાઘનો વસાવવામાં આવ્યાં. બાળકોની સંખ્યા વઘતાં સને ૧૯૬૩ માં તેમજ ફરીથી સને ૧૯૯૦ માં બાલમંદિરના મકાનનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.
બાલમંદિરમાં હાલ ૪ વર્ગો કાર્યાન્વિત છે, જેમાં બાળમાનસના અભ્યાસી, શિક્ષિકા બહેનો બાળકોને સર્વોંગી તાલીમ આ૫વા સતત પ્રયત્નશીલ રહે છે.
બાળકો માટે ગણવેશ નિયત કરવામાં આવેલ છે. આજ સુઘીમાં સેંકડો બાળકોએ બાલમંદિરનો લાભ લીઘેલ છે. ગીત – સંગીત – વિવિઘ પ્રકારના અભિનય – વાર્તા – નાટક – બાલસહજ પ્રવૃતિઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોથી તથા બાળકોના કલરવથી બાલમંદિર ગૂંજી ઉઠે છે.
સંસ્થાનું આ લાભમંદિર સૌરાષ્ટ્ર ભરમાં એક આદર્શ બાલમંદિર ગણાય છે.