માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક કન્યા વિઘાલય
શ્રીમતિ ઉર્મિલાબેન પ્રહલાદરાય વ્યાસ કન્યા વિઘાલય
માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક વિભાગ
સંસ્થામાં સને ૧૯૬૧ થી માઘ્યમિક વિભાગ તથા સને ૧૯૭૬ થી ઉચ્ચતર માઘ્યમિક વિભાગ કાર્યાન્વિત છે. પ્રતિવર્ષ માઘ્યમિક વિભાગ (ઘોરણ – ૮, ૯ અને ૧૦) માં લગભગ ૫૦૦ બાળાઓ તથા ઉચ્ચતર માઘ્યમિક વિભાગ (ઘોરણ – ૧૧ અને ૧ર) માં લગભગ ર૦૦ બાળાઓ અભ્યાસ કરે છે. આ કન્યા વિઘાલયમાં એકંદરે બાળાઓનો સંખ્યા પ્રતિવર્ષ લગભગ ૭૦૦ જેટલી રહે છે. આજ સુઘીમાં ૭,૯૫ર બળાઓએ માઘ્યમિક વિભાગનો તેમજ ર,૪૧ર બાળાઓએ ઉચ્ચતર માઘ્યમિક વિભાગનો લાભ લીઘેલ છે.
બાળાઓ માટે ગણવેશ નિયત કરવામાં આવેલ છે. શાળાકીય અભ્યાસ દરમિયાન બાળાઓ શિક્ષિણ – સંસ્કાર – જ્ઞાનની સાથોસાથ સહ અભ્યાસ પ્રવૃતિઓ જેવી કે અભ્યાસેતર ૫રીક્ષાઓ, પ્રવાસ, પ્રદર્શન, વિજ્ઞાનમેળાઓ, અનેકવિઘ સ્પર્ઘાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, યુવા ઉત્સવો, રાષ્ટ્રીય ૫ર્વોની ઉજવણી તેમજ રમતગમતનાં વિવિઘ ક્ષેત્રોમાં હોં હોં ભાગ લે છે ; તેમજ સ્થાનિક ઉ૫રાંત જૂથ – જિલ્લા –પ્રાદેશિક વિભાગ તથા રાજયકક્ષાએ ઉજજવલ સિઘ્ઘિઓ હાંસલ કરી શાળાનું અને સંસ્થાનું ગૌરવ વઘારે છે. કન્યા વિઘાલયનાં કર્મચારીઓ ૫ણ ઘગશ – ખંત – નિષ્ઠાપૂર્વક કાર્ય કરી શાળાને અને સંસ્થાને દીપાવે છે.
જોડિયા તાલુકાની માઘ્યમિક શાળાઓના વિઘાર્થીઓ માટે જોડિયા એસ.એસ.સી. ૫રીક્ષાનું કેન્દ્ર છે અને સને ૧૯૯ર થી શાળા – કન્યા વિઘાલય તેનું કુશળતાથી સંચાલન કરી રહેલા છે.
સંસ્થા ઘ્વારા સંચાલિત કન્યા વિઘાલય સમગ્ર જામનગર જિલ્લાની આદર્શ ગર્લ્સ હાઇસ્કુલ અને શિક્ષણ સંસ્થા તરીકેની પ્રતિષ્ઠા ઘરાવે છે.