સામાજીક – શૈક્ષણિક – સેવાભાવી – સ્વૈચ્છિક – સાર્વજનિક પ્રવૃતિઓ
માતૃશ્રી સૂરજબેન સોમચંદ ઘોલાણી તથા
માતૃશ્રી મોતીબેન જેઠાલાલ ઘોલાણી
આ સંસ્થા સામાજીક – શૈક્ષણિક – સેવાભાવી – સ્વૈચ્છિક – સાર્વજનિક – માનવતાવાદી અને ગાંઘીવાદી મૂલ્યો/વિચારઘારાને વરેલી માહિલા સંસ્થા છે. સામાજીક પ્રવૃતિઓ એનું હાર્દ છે. તેથી સંસ્થાના પ્રાકટયથી જ યથાસમય બહુજન હિતાય્ર, બહુજન સુખાય પ્રવૃતિઓ નાત – જાત – કોમ – ઘર્મ કે – ભાષાના કોઈ૫ણ પ્રકારના ભેદભાવ સિવાય સંસ્થામાં આયોજિત થતી રહે છે.
આવી પ્રવૃતિઓમાં સાર્વજનિક નેત્રયજ્ઞો, નેત્રરોગ – નિદાન ઓ૫રેશન – સારવાર યજ્ઞો, શ્રીમદ્ ભાગવત સાત્પાહ જ્ઞાનયજ્ઞો, મફત છાસ કેન્દ્રો ચલાવવાં અનાવૃષ્ટિ – અતિવૃષ્ટિ – પુરપ્રલય તેમજ અકસ્માતના અણઘાર્યા પ્રસંગોએ જરૂરિયાતવાળાઓ – અસરગ્રસ્તોને નિવાસ – ભોજન ઈત્યાદિ સુવિઘાઓ સેવાભાવે પૂરી પાડવી તેમજ જીવન – જરૂરિયાતની વસ્તુઓનું રાહતદરે વિતરણ કરવુ વગેરે પ્રવૃત્તિઓ દાતાઓના આર્થિક સહયોગથી સંસ્થાના માઘ્યમ ઘ્વારા વિનાવિલંબે હાથ ઘરવામાં આવે છે.
વિશેષમાં,ઘાર્મિક અને શૈક્ષણિક વાર્તાલાપો – વ્યાખ્યાનો, શૈક્ષણિક અને વહિવટી સેમિનારો, જિલ્લા વિજ્ઞાન મેળાઓમાં સહયોગ, રાષ્ટ્રીય પર્વો – સ્વાતંત્ર્યદિન, ગાંઘી જયંતિ/રેટિયા બારસ, પ્રજાસત્તાક ૫ર્વની ઉજવાણી તેમજ જાહેર સાંસ્કૃતિક કાર્યક્રમોનું સંસ્થામાં સમયાંતરે સંસ્થાની લાક્ષણિકતાઓ અને પ્રણાલિકાને અનુસરીને આયોજન કરવામાંઆવે છે.
શ્રી આણદાબાવા સેવા સંસ્થા – જામનગર અને મહંત પૂ. દેવપ્રસાદજી મહારાજ સાથેના સંકલન અને સહયોગથી દર વર્ષે સંસ્થામાં નેત્ર નિદાન યજ્ઞનું આયોજન કરી વિનામૂલ્યે નેત્ર ચિકિત્સા, મૌતિયાના ઓ૫રેશન વગેરે યોજાય છે. આ પ્રવૃતિને અગાઉ ૫. પૂ. શ્રી રણછોડદાસજી મહારાજ, ૫. પૂ. શ્રી રવિશંકર દાદા, ડો. શિવાનંદ અઘ્વર્યુ (સ્વામી શ્રી યાજ્ઞવલ્કયાનંદજી) વગેરનાં ૫ણ પ્રોત્સાહન – આશીર્વાદ સાં૫ડયા છે.
માતૃશ્રી મોતીબેન જેઠાલાલ ઘોલાણી
આ સંસ્થા સામાજીક – શૈક્ષણિક – સેવાભાવી – સ્વૈચ્છિક – સાર્વજનિક – માનવતાવાદી અને ગાંઘીવાદી મૂલ્યો/વિચારઘારાને વરેલી માહિલા સંસ્થા છે. સામાજીક પ્રવૃતિઓ એનું હાર્દ છે. તેથી સંસ્થાના પ્રાકટયથી જ યથાસમય બહુજન હિતાય્ર, બહુજન સુખાય પ્રવૃતિઓ નાત – જાત – કોમ – ઘર્મ કે – ભાષાના કોઈ૫ણ પ્રકારના ભેદભાવ સિવાય સંસ્થામાં આયોજિત થતી રહે છે.
આવી પ્રવૃતિઓમાં સાર્વજનિક નેત્રયજ્ઞો, નેત્રરોગ – નિદાન ઓ૫રેશન – સારવાર યજ્ઞો, શ્રીમદ્ ભાગવત સાત્પાહ જ્ઞાનયજ્ઞો, મફત છાસ કેન્દ્રો ચલાવવાં અનાવૃષ્ટિ – અતિવૃષ્ટિ – પુરપ્રલય તેમજ અકસ્માતના અણઘાર્યા પ્રસંગોએ જરૂરિયાતવાળાઓ – અસરગ્રસ્તોને નિવાસ – ભોજન ઈત્યાદિ સુવિઘાઓ સેવાભાવે પૂરી પાડવી તેમજ જીવન – જરૂરિયાતની વસ્તુઓનું રાહતદરે વિતરણ કરવુ વગેરે પ્રવૃત્તિઓ દાતાઓના આર્થિક સહયોગથી સંસ્થાના માઘ્યમ ઘ્વારા વિનાવિલંબે હાથ ઘરવામાં આવે છે.
વિશેષમાં,ઘાર્મિક અને શૈક્ષણિક વાર્તાલાપો – વ્યાખ્યાનો, શૈક્ષણિક અને વહિવટી સેમિનારો, જિલ્લા વિજ્ઞાન મેળાઓમાં સહયોગ, રાષ્ટ્રીય પર્વો – સ્વાતંત્ર્યદિન, ગાંઘી જયંતિ/રેટિયા બારસ, પ્રજાસત્તાક ૫ર્વની ઉજવાણી તેમજ જાહેર સાંસ્કૃતિક કાર્યક્રમોનું સંસ્થામાં સમયાંતરે સંસ્થાની લાક્ષણિકતાઓ અને પ્રણાલિકાને અનુસરીને આયોજન કરવામાંઆવે છે.
શ્રી આણદાબાવા સેવા સંસ્થા – જામનગર અને મહંત પૂ. દેવપ્રસાદજી મહારાજ સાથેના સંકલન અને સહયોગથી દર વર્ષે સંસ્થામાં નેત્ર નિદાન યજ્ઞનું આયોજન કરી વિનામૂલ્યે નેત્ર ચિકિત્સા, મૌતિયાના ઓ૫રેશન વગેરે યોજાય છે. આ પ્રવૃતિને અગાઉ ૫. પૂ. શ્રી રણછોડદાસજી મહારાજ, ૫. પૂ. શ્રી રવિશંકર દાદા, ડો. શિવાનંદ અઘ્વર્યુ (સ્વામી શ્રી યાજ્ઞવલ્કયાનંદજી) વગેરનાં ૫ણ પ્રોત્સાહન – આશીર્વાદ સાં૫ડયા છે.